ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ?

રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ
ધનપાલ - ભવિસતકાહા
કલ્હણ - કથાસરિતસાગર
ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ?

આસિમ રાંદેરી
આદિલ મન્સૂરી
વેણીભાઈ પુરોહીત
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ?

ચૈત્ર સુદ પૂનમ
ભાદરવા સુદ પૂનમ
ફાગણ વદ પાંચમ
ફાગણ સુદ પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP