ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? મંડળી મળવાથી થતા લાભ નૃસિંહાવતાર જનાવરની જાન ભૂતનિબંધ મંડળી મળવાથી થતા લાભ નૃસિંહાવતાર જનાવરની જાન ભૂતનિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીને સૌપ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક ક્યારે એનાયત થયો હતો ? 1930 1929 1928 1927 1930 1929 1928 1927 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' 'ભાગ્યાંના ભેરુ' 'વળામણાં' 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' 'ભાગ્યાંના ભેરુ' 'વળામણાં' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે કોઈ પ્રેમઅંશ અવતરે' કાવ્યના કવિ કોણ ? શામળ નરસિંહ દયારામ મીરાં શામળ નરસિંહ દયારામ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ? મૂકેશ જોષી ઈવા ડેવ દરબાર પુંજાવાળા હસુ યાજ્ઞિક મૂકેશ જોષી ઈવા ડેવ દરબાર પુંજાવાળા હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP