બાયોલોજી (Biology) મોટા ભાગના સજીવો મુખ્યત્વે છ ખનીજના બનેલા છે તેનું સાચું જૂથ કયું ? C, H, O, N, P, Ca C, H, O, N, S, Mg C, H, O, N, Mg, Na C, H, O, N, P, S C, H, O, N, P, Ca C, H, O, N, S, Mg C, H, O, N, Mg, Na C, H, O, N, P, S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ? પરિઘથી કેન્દ્ર તરફ ગમે તે તલથી કેન્દ્રથી પરિઘ તરફ આપેલ તમામ પરિઘથી કેન્દ્ર તરફ ગમે તે તલથી કેન્દ્રથી પરિઘ તરફ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA અને RAN એક્બીજાથી કઈ રીતે જુદો પડે છે ? શર્કરા અને ફૉસ્ફેટ શર્કરા અને પિરિમિડિન ફક્ત શર્કરા શર્કરા અને પ્યુરિન શર્કરા અને ફૉસ્ફેટ શર્કરા અને પિરિમિડિન ફક્ત શર્કરા શર્કરા અને પ્યુરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી સંગત જોડ કઈ છે ? રિબ્યુલોઝ - આલ્કોઝ પેન્ટોઝ શર્કરા ગેલક્ટોઝ - આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા ક્રુકટોઝ - કીટોઝ હેક્સોઝ શર્કરા ડીઓક્સિ રિબોઝ - કીટોઝ પેન્ટોઝ શર્કરા રિબ્યુલોઝ - આલ્કોઝ પેન્ટોઝ શર્કરા ગેલક્ટોઝ - આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા ક્રુકટોઝ - કીટોઝ હેક્સોઝ શર્કરા ડીઓક્સિ રિબોઝ - કીટોઝ પેન્ટોઝ શર્કરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવ પુખ્ત વયે પોતાના જેવો બીજા સજીવ ઉત્પન્ન કરે તે ઘટનાને શું કહે છે ? વિભેદન અનુકૂલન પ્રજનન પુનઃસર્જન વિભેદન અનુકૂલન પ્રજનન પુનઃસર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP