ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ? આપેલ માંથી કોઈ નહી સેહની આધુનિક કવિતાના જ્યોતિર્ધર આપેલ બંને આપેલ માંથી કોઈ નહી સેહની આધુનિક કવિતાના જ્યોતિર્ધર આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ? તારક મહેતા અરદેશર ખબરદાર મુકુલ કલાર્થી કૃષ્ણલાલ શ્રીધરાણી તારક મહેતા અરદેશર ખબરદાર મુકુલ કલાર્થી કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ? કિશોરલાલ મશરૂવાળા મહેન્દ્ર મેઘાણી અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાળા મહેન્દ્ર મેઘાણી અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? શૂન્ય પાલનપુરી જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? ખબરદાર ઉમાશંકર જોશી બોટાદકર નર્મદ ખબરદાર ઉમાશંકર જોશી બોટાદકર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? સાતમા અને ચૌદમા આઠમ અને દસમા દસમા અને બારમા આ પૈકી કૌઈ નહિ સાતમા અને ચૌદમા આઠમ અને દસમા દસમા અને બારમા આ પૈકી કૌઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP