બાયોલોજી (Biology)
ઉત્સેચક માટે અસત્ય વિધાન કયું ?

ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે.
શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે.
કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે.
ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઝિંકની ગેરહાજરીમાં નીચે પૈકી કઈ ક્રિયા અટકી જાય ?

શર્કરાનું વહન
કોષોનું સમારકાર
નાઈટ્રોજનનું સ્થાપન
સ્નાયુસંકોચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અંગસ્તરીય આયોજન ધરાવતો સમુદાય કયો છે ?

મૃદુકાય
સંધિપાદ
પૃથુકૃમિ
નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનના પરિણામ સ્વરૂપે ભ્રુણનિર્માણ થતું નથી ?

મશરૂમ અને સ્લાઈમ મૉલ્ડ
યીસ્ટ
આપેલ તમામ
મ્યુકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP