બાયોલોજી (Biology)
ઉત્સેચક માટે અસત્ય વિધાન કયું ?

ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે.
ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે.
શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે.
કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમસૂત્રણ એટલે___

વિભાજન સમયે દ્વિધ્રુવીત્રાકની સંખ્યા મૂળકોષ જેટલી
વિભાજનને અંતે કોષની સંખ્યા મૂળ કોષ જેટલી
વિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ જેટલી
વિભાજનને અંતે કોષકેન્દ્રની સંખ્યા મૂળકોષ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
CZA ના નિરીક્ષણ હેઠળ કોણ કાર્ય કરે છે ?

પ્રાણીઉદ્યાન
મ્યુઝિયમ
વનસ્પતિ સંગ્રહાલય
વનસ્પતિ ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP