બાયોલોજી (Biology)
ઉત્સેચક માટે અસત્ય વિધાન કયું ?

ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે.
ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે.
શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે.
કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનના બંધારણ માટે બિનજરૂરી હોય એવો બંધ કયો ?

હાઈડ્રોફોબિક બંધ
આયનિક બંધ
પેપ્ટાઈડ બંધ
એસ્ટર બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી વિપુલ જીવંત વનસ્પતિઓનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે ?

વનસ્પતિ રસાયણ, કોષવિદ્યા
દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા
આપેલ તમામ
અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણમાં પિતૃકોષથી તેમજ બાળકોષથી તેઓ કઈ બાબતે અલગ પડે છે ?

વિશ્લેષણ અને સ્વતંત્ર પ્રભાવિતા
સ્વતંત્ર, પ્રભાવિતા, વ્યતીકરણ
વિશ્લેષણ, સ્વતંત્ર, પ્રભાવિતા, વ્યતીકરણ
વિશ્લેષણ, વ્યતીકરણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિઓ કેવાં બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવી શકે છે ?

પ્રકાશ, પાણી
પ્રકાશ, પાણી, તાપમાન
પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો
પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અંડક ખુલ્લા અને ઊર્ધ્વમુખી કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

સૂર્યમુખી
રામબાણ
મકાઈ
પાઈનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP