બાયોલોજી (Biology)
ઉત્સેચક માટે અસત્ય વિધાન કયું ?

કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે.
ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે.
શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે.
ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રેત્રિકાનું કાર્ય શું છે ?

ખોરાકનું પાચન
ઉત્સર્જન
ખોરાકને દળવા
ખોરાક અંત:ગ્રહણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ક્રિસ્ટી કોની સાથે સંકળાયેલ રચના છે ?

હરિતકણ
કણાભસૂત્ર
ગોલ્ગીકાય
અંતઃકોષરસજાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પૂર્વાવસ્થા-I ના સંદર્ભમાં અસંગત તબક્કો કયો ?

ઈન્ટરકાઈનેસીસ
લેપ્ટોટીન
ડિપ્લોટીન
ડાયકાઈનેસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક કસનળીમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. તેમાં લાળરસ ભેળવો. હવે આ કસનળીને pH 2 - 8 અને 38° C તાપમાને રાખો. થોડી વાર પછી તેમાં આયોડિન નાખીને અવલોકન કરતા શું જોવા મળે છે ?

રંગહીન અને સ્વાદહીન પ્રવાહી
રંગવિહીન અને ગળ્યું પ્રવાહી
વાદળી રંગ ધરાવતું સ્વાદહીન પ્રવાહી
વાદળી રંગ અને સ્વાદે ગળ્યું પ્રવાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP