બાયોલોજી (Biology) કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા નથી ? પિટ્યુટરી પેરાથાઈરોઈડ એડ્રિનલ સ્વાદુપિંડ પિટ્યુટરી પેરાથાઈરોઈડ એડ્રિનલ સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પક્ષી અને સસ્તન વર્ગનાં પ્રાણીઓના મૃતદેહોની આબેહૂબ દેહરચના કેવી રીતે જળવાય છે ? મારીને તેને ઢાંકીને સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને તેના મૃતદેહને સૂકવીને મૃતદેહમાં મસાલા ભરીને મારીને તેને ઢાંકીને સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને તેના મૃતદેહને સૂકવીને મૃતદેહમાં મસાલા ભરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકાંગી (થેલોફાયટા)નો સમાવેશ શેમાં થાય છે ? સપુષ્પી વનસ્પતિ અપુષ્પી વનસ્પતિ અનાવૃત બીજધારી આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિ અપુષ્પી વનસ્પતિ અનાવૃત બીજધારી આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિક્ષેત્રિય વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે આપ્યું ? વ્હીટેકર આઈકલર લિનિયસ વ્હૂઝ વ્હીટેકર આઈકલર લિનિયસ વ્હૂઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીન સંશ્લેષણ દરમિયાન કોષરસમાંથી રીબોઝોમ એમિનોએસિડના પ્રવાહમાંથી ચોક્કસ એમિનોએસિડ જે RNA મેળવે તે RNA ને શું કહે છે ? m - RNA r - RNA t - RNA DNA m - RNA r - RNA t - RNA DNA ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : એમિનોએસિડને કોષરસમાંથી રીબોઝોમ પર વહન કરાવતા RNA ને t - RNA કહે છે.)
બાયોલોજી (Biology) તારાકેન્દ્ર કઈ ઘટના સાથે સંકળાયેલા છે ? કોષરસ વિભાજન જનીનાના પ્રત્યાંકન વ્યતીકરણ રંગસૂત્રના સ્થળાંતર કોષરસ વિભાજન જનીનાના પ્રત્યાંકન વ્યતીકરણ રંગસૂત્રના સ્થળાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP