ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !
જે કોઈ પ્રેમ અંશ અવતરે
શ્યામ રંગ સમીપે ન જાવું
વારી જાઉં રે સુંદર શ્યામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

નિરંજન ત્રિવેદી
કરસનદાસ માણેક
ઉમાશંકર જોશી
જોસેફ મેકવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ?

મહાદેવ દેસાઈ
વિનોબા ભાવે
કિશોર મકવાણા
નગીનદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP