ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ?

બંસીધર શુક્લ
રજની વ્યાસ
ચંદ્રકાન્ત શેઠ
હરીશ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ?

રતિલાલ બોરીસાગર
કૃષ્ણલાલ શ્રીધરાણી
પન્ના નાયક
ફિલિપ ક્લાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP