ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ?

સમયદ્વીપ
અસૂર્યલોક
ના કિનારો ના મઝધાર
એકલતાના કિનારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ?

દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ
હિમાલયનો પ્રવાસ
હિન્દસ્વરાજ
સત્યના પ્રયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?

મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1
હીરાકણી અને બીજી વાતો
દ્વિરેફની વાર્તા - ભાગ - 1
તણખામંડળ - ભાગ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP