ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ?

અસૂર્યલોક
સમયદ્વીપ
ના કિનારો ના મઝધાર
એકલતાના કિનારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
P). ઉમાશંકર જોશી
Q). મલ્લિકા સારાભાઈ
R). રવિશંકર મહારાજ
S). બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વ મુખ્યમંત્રી

P-2, Q-3, R-1, S-4
P-3, Q-2, R-1, S-4
P-3, Q-2, R-4, S-1
P-3, Q-4, R-1, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ?

અનુક્રમ
ભારતનો કાર્ય સિદ્ધાંત
પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
ઉપક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે.

બાપુલાલ નાયક
પ્રાગજી ડોસા
રણછોડભાઈ ઉદયરામ દવે
સી.સી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

પરીક્ષા - મધુબેન ગાંધી
રાનમાં - ધ્રુવ ભટ્ટ
બાનો વાડો - પ્રવીણ દરજી
ભીખુ - ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP