ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ?

એકલતાના કિનારા
સમયદ્વીપ
ના કિનારો ના મઝધાર
અસૂર્યલોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)
જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)
ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)
નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખડખડાટ' કાર્ટુન સંગ્રહ કોની કૃતિ છે ?

ચંદ્ર ત્રિવેદી 'રાયજી'
નટુભાઈ મિસ્ત્રી 'ચેતક'
આર.કે.લક્ષ્મણ
બંસીલાલ વર્મા 'ચકોર'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP