ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ? સમયદ્વીપ અસૂર્યલોક ના કિનારો ના મઝધાર એકલતાના કિનારા સમયદ્વીપ અસૂર્યલોક ના કિનારો ના મઝધાર એકલતાના કિનારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. દલપતરામ નર્મદ આખો શામળ દલપતરામ નર્મદ આખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ? દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ હિમાલયનો પ્રવાસ હિન્દસ્વરાજ સત્યના પ્રયોગ દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ હિમાલયનો પ્રવાસ હિન્દસ્વરાજ સત્યના પ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે? યથાશક્તિ ચોતરફ રંગભૂમિ કચ્છઅંજાર યથાશક્તિ ચોતરફ રંગભૂમિ કચ્છઅંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? લાભુબેન મહેતા નાનાભાઈ જેબલિયા ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય લાભુબેન મહેતા નાનાભાઈ જેબલિયા ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ? મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો દ્વિરેફની વાર્તા - ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો દ્વિરેફની વાર્તા - ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP