ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવતાની મહેક’ નિબંધસંગ્રહ કોનો છે ?

પન્ના નાયક
કૃષ્ણલાલ શ્રીધરાણી
મોહમ્મદ માકંદ
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ચંદ્રવદન મહેતા
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

નરસિંહ મહેતા
શામળ
દયારામ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP