ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ?

જામ સતાજી
જામ દિગ્વિજયસિંહજી
ખંડેરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'પિઠોરા' શું છે ?

આદિવાસી તહેવાર
આદિવાસી ચિત્રકલા
આદિવાસી સંગીત
આદિવાસી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી ?

દેવની મોરી
જોગીડાની ગુફા
કડિયા ડુંગરની ગુફાઓ
ભુજિયો કોઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP