બાયોલોજી (Biology)
દરેક જૈવરાસાયણિક પ્રક્રિયા થવા માટે શું અનિવાર્ય છે ?

સક્રિય શક્તિ સ્તર
ક્રિયાશીલ સ્થાન
આપેલ તમામ
ત્રિપરિમાણીય સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો.

DNA સ્વયંજનન પામે.
કોષનું કદ મોટું થાય.
કોષકેન્દ્ર વિભાજન પામે.
તારાકેન્દ્ર બેવડાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA માં ન્યુક્લિઓટાઈડ કોના દ્વારા જોડાય છે ?

વાન-ડર-વાલ્સ દબાણ
સંયોજક બંધ
વીજ સંયોજક બંધ
હાઇડ્રોજન બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મોટાં કદનાં પ્રાણીઓનાં મૃતદેહો જાળવવાની પદ્ધતિ...

ક્લોનીંગ
સ્કેનિંગ
ગ્રાફ્ટિંગ
સ્ટફિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા પ્રકારના વિભાજનને લીધે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે ?

સમવિભાજન
અર્ધસૂત્રીભાજન
અસમભાજન
સમવિભાજન અને અસમભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP