બાયોલોજી (Biology) હેક્સોકાયનેઝ એટલે કયા પ્રકારનો ઉત્સેચક છે ? લાયેઝિસ આઈસોમરેઝિસ લિગેઝિસ ટ્રાન્સફરેઝિસ લાયેઝિસ આઈસોમરેઝિસ લિગેઝિસ ટ્રાન્સફરેઝિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક કે વધુ કોષકેન્દ્ર ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ? યુગ્લીના આપેલ તમામ અમીબા ઓપેલીના યુગ્લીના આપેલ તમામ અમીબા ઓપેલીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ની રચના કયા એકમોના પુનરાવર્તનથી બનેલી છે ? રીબોન્યુક્લિઓસાઈડ રિબોન્યુક્લિઓટાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓટાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓસાઈડ રીબોન્યુક્લિઓસાઈડ રિબોન્યુક્લિઓટાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓટાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓસાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત જોડ શોધો : તેલ – ટ્રાયગ્લિસરાઈડ ફૉસ્ફોલિપિડ - ફૉસ્ફેટ અર્ગોસ્ટેરૉલ – સ્ટેરૉલ કોર્ટીસોન – સ્ટેરૉન તેલ – ટ્રાયગ્લિસરાઈડ ફૉસ્ફોલિપિડ - ફૉસ્ફેટ અર્ગોસ્ટેરૉલ – સ્ટેરૉલ કોર્ટીસોન – સ્ટેરૉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ સસ્તન ઉભયજીવી મત્સ્ય આપેલ તમામ સસ્તન ઉભયજીવી મત્સ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP