બાયોલોજી (Biology) નીચે પૈકી ક્યું વિધાન સત્ય છે. સામાન્ય રીતે ઘણા પ્રોટીન હોય છે. સામાન્ય રીતે ફક્ત 80 પ્રકારના સંગસુત્ર છે. સામાન્ય રીતે ફક્ત 20 ઉત્સેચકો જોવા મળે છે. સામાન્ય રીતે 4 પ્રકારના DNA અણુ છે. સામાન્ય રીતે ઘણા પ્રોટીન હોય છે. સામાન્ય રીતે ફક્ત 80 પ્રકારના સંગસુત્ર છે. સામાન્ય રીતે ફક્ત 20 ઉત્સેચકો જોવા મળે છે. સામાન્ય રીતે 4 પ્રકારના DNA અણુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી સંગત જોડ કઈ છે ? ક્રુકટોઝ - કીટોઝ હેક્સોઝ શર્કરા ગેલક્ટોઝ - આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા રિબ્યુલોઝ - આલ્કોઝ પેન્ટોઝ શર્કરા ડીઓક્સિ રિબોઝ - કીટોઝ પેન્ટોઝ શર્કરા ક્રુકટોઝ - કીટોઝ હેક્સોઝ શર્કરા ગેલક્ટોઝ - આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા રિબ્યુલોઝ - આલ્કોઝ પેન્ટોઝ શર્કરા ડીઓક્સિ રિબોઝ - કીટોઝ પેન્ટોઝ શર્કરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિમાં જન્યુજનક વનસ્પતિદેહ પ્રહરિતા અથવા સીધા કે મુસાઈ છે ? મોરપીંછ ઓરોકેરીયા ફ્યુનારિયા સેલાજીનેલા મોરપીંછ ઓરોકેરીયા ફ્યુનારિયા સેલાજીનેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મજ્જાપડ માટે અસત્ય વિધાન જણાવો. ઊર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે. તે વાહક પડની રચના કરે છે. ચેતાતંતુની આસપાસ આવેલું છે. તે લિપિડનો બનેલો છે. ઊર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે. તે વાહક પડની રચના કરે છે. ચેતાતંતુની આસપાસ આવેલું છે. તે લિપિડનો બનેલો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભ્રૂણધારી વનસ્પતિઓમાં કોનો સમાવેશ થાય છે ? ત્રિઅંગી સપુષ્પી વનસ્પતિઓ આપેલ તમામ દ્વિઅંગી ત્રિઅંગી સપુષ્પી વનસ્પતિઓ આપેલ તમામ દ્વિઅંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) શીત રુધિર ધરાવતા પ્રાણી-વર્ગ કયા છે ? સરીસૃપ અને ઊભયજીવી સરીસૃપ ઊભયજીવી વિહંગ સરીસૃપ અને ઊભયજીવી સરીસૃપ ઊભયજીવી વિહંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP