બાયોલોજી (Biology) આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો. કોષનું કદ મોટું થાય. તારાકેન્દ્ર બેવડાય. કોષકેન્દ્ર વિભાજન પામે. DNA સ્વયંજનન પામે. કોષનું કદ મોટું થાય. તારાકેન્દ્ર બેવડાય. કોષકેન્દ્ર વિભાજન પામે. DNA સ્વયંજનન પામે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા નથી ? પેરાથાઈરોઈડ પિટ્યુટરી સ્વાદુપિંડ એડ્રિનલ પેરાથાઈરોઈડ પિટ્યુટરી સ્વાદુપિંડ એડ્રિનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશી સંવર્ધન વખતે કેલસની જાળવણી માટેનું માધ્યમ ___ આગારોઝ જેલ 2-4-D અગર અગર જેલ IBA આગારોઝ જેલ 2-4-D અગર અગર જેલ IBA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેથેરેન્થસ રોઝિયસ કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે ? જાસૂદ બોગનવેલ ગુલાબ બારમાસી જાસૂદ બોગનવેલ ગુલાબ બારમાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ? નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે. પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે. કબાટના ખાના બદલવામાં આવે છે. એક પણ નહીં નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે. પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે. કબાટના ખાના બદલવામાં આવે છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP