બાયોલોજી (Biology) સાયનેપ્સિસ એટલે___ પુનઃ સંયોજીત ગંઠીકાનું દૃશ્યમાન થવું. સ્વસ્તિક ચોકડી નિર્માણ સ્થાને જનીનોની અદલાબદલી થવી. રંગસૂત્ર સ્પષ્ટ ચતુઃસુત્રી દેખાવા. રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડી બનવી. પુનઃ સંયોજીત ગંઠીકાનું દૃશ્યમાન થવું. સ્વસ્તિક ચોકડી નિર્માણ સ્થાને જનીનોની અદલાબદલી થવી. રંગસૂત્ર સ્પષ્ટ ચતુઃસુત્રી દેખાવા. રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડી બનવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કર્ણપલ્લવનો અભાવ હોય તેવાં પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ? કાચબો કાંગારું ચામાચીડિયું ઉંદર કાચબો કાંગારું ચામાચીડિયું ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જે ભિન્નતાઓ પર્યાવરણના ઉપયોગ માટે કાર્યક્ષમ હોય તે ભિન્નતા ધરાવતા સજીવો કેવા ગણાય છે ? જાગ્રત અનુકૂલિત સફળ પ્રભાવી જાગ્રત અનુકૂલિત સફળ પ્રભાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લૉઈડ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલ છે ? વઘઈ લખનૌ શિબપુર દાર્જિલિંગ વઘઈ લખનૌ શિબપુર દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) થાયમીન ___ તરીકે વર્તે છે. અંતઃસ્રાવ વિટામિન પ્રોટીન ઉત્સેચક અંતઃસ્રાવ વિટામિન પ્રોટીન ઉત્સેચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP