બાયોલોજી (Biology) રંગસૂત્રની સંખ્યા મૂળકોષ કરતા અડધી બનાવતો તબક્કો કયો ? ભાજનવસ્થા-II ભાજનવસ્થા-I ભાજનોત્તરવસ્થા-I ભાજનોત્તરવસ્થા-II ભાજનવસ્થા-II ભાજનવસ્થા-I ભાજનોત્તરવસ્થા-I ભાજનોત્તરવસ્થા-II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ખાદ્ય દરિયાઈ માછલીઓનું જૂથ કયું છે ? સારડીન, મેકેલ, મિગ્રલ સારડીન, પ્રોમ્ફેટ, મેક્રેલ કટલા, રોહુ, મિગ્રલ હિલસા, પ્રોસ્ફેટ, કટલા સારડીન, મેકેલ, મિગ્રલ સારડીન, પ્રોમ્ફેટ, મેક્રેલ કટલા, રોહુ, મિગ્રલ હિલસા, પ્રોસ્ફેટ, કટલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નાલિપગનું કાર્ય શું કરે છે ? પ્રચલન પ્રજનન શ્વસન પાચન પ્રચલન પ્રજનન શ્વસન પાચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી વિપુલ જીવંત વનસ્પતિઓનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે ? અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા વનસ્પતિ રસાયણ, કોષવિદ્યા દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા આપેલ તમામ અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા વનસ્પતિ રસાયણ, કોષવિદ્યા દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) TMV ની શોધ કોણે કરી ? પાશ્વર લિનિયસ ઈવાનોવ્સકી ડાયનર પાશ્વર લિનિયસ ઈવાનોવ્સકી ડાયનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP