બાયોલોજી (Biology) એકકીય કોષની દ્વિકીય અવસ્થામાં કોલ્ચિસિન ઉમેરવાથી શું થાય છે ? સમભાજનીય ત્રાકના નિર્માણને અવરોધે DNA બેવડાય સમભાજન અવરોધે સેન્ટ્રોમિયરના નિર્માણને અવરોધે સમભાજનીય ત્રાકના નિર્માણને અવરોધે DNA બેવડાય સમભાજન અવરોધે સેન્ટ્રોમિયરના નિર્માણને અવરોધે ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: કોલ્ચિસિન ત્રાકને અવરોધે છે.)
બાયોલોજી (Biology) સમભાજન માટે સાચો વિકલ્પ પસંદ કરોઃ પૂર્વાવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દૃશ્યમાન થાય છે. ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે. ભાજનાન્તિમઅવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે. ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો દૂર થાય છે. પૂર્વાવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દૃશ્યમાન થાય છે. ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે. ભાજનાન્તિમઅવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે. ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો દૂર થાય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: સમભાજન દરમિયાન રંગસૂત્ર વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે, અને ભાજનાવસ્થા દરમિયાન વિષુવવૃત્તીય રેખા પર ગોઠવાય છે.)
બાયોલોજી (Biology) નીચેનામાંથી કયું એક પ્રખ્યાત મ્યુઝિયમ છે ? સરકારી મ્યુઝિયમ (ચેન્નઈ) નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ (મુંબઈ) ઝુલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (જોધપુર, કોલકાતા) સેન્ટ્રલ નેશનલ મ્યુઝિયમ સરકારી મ્યુઝિયમ (ચેન્નઈ) નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ (મુંબઈ) ઝુલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (જોધપુર, કોલકાતા) સેન્ટ્રલ નેશનલ મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જૈવતંત્રોનો ઉદ્દેશ શું છે ? સજીવોની તેમના વર્ગકોમાં ગોઠવણી અને તેમની વચ્ચે સંબંધ સ્થાપિત કરવો. વિસ્તૃત બાહ્યાકાર લક્ષણોને આધારે સજીવોનું વર્ગીકરણ સજીવોની કોષરચનાકીય લાક્ષણિકતાઓને આધારે તેમની ઓળખ અને ગોઠવણી સજીવોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસીય ઇતિહાસને આધારે કરવું અને દરેક ક્ષેત્રના માપદંડો તેમની વ્યક્તિ વિકાસ પ્રસ્થાપિત કરવો સજીવોની તેમના વર્ગકોમાં ગોઠવણી અને તેમની વચ્ચે સંબંધ સ્થાપિત કરવો. વિસ્તૃત બાહ્યાકાર લક્ષણોને આધારે સજીવોનું વર્ગીકરણ સજીવોની કોષરચનાકીય લાક્ષણિકતાઓને આધારે તેમની ઓળખ અને ગોઠવણી સજીવોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસીય ઇતિહાસને આધારે કરવું અને દરેક ક્ષેત્રના માપદંડો તેમની વ્યક્તિ વિકાસ પ્રસ્થાપિત કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પુનઃ સંયોજીત ઘંઠીકાનું દૃશ્યમાન થવુ કઈ અવસ્થાની લાક્ષણિકતા છે ? ડિપ્લોટીન ડાયકાઈનેસીસ ઝાયગોટીન પેકિટીન ડિપ્લોટીન ડાયકાઈનેસીસ ઝાયગોટીન પેકિટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનના બંધારણમાં ભાગ ભજવતા એમિનોએસિડ 20 પ્રકારના છે, કારણ કે દરેક એમિનોઍસિડમાં NH2 જૂથના પ્રમાણ બદલાય છે. આપેલ તમામ દરેક એમિનોએસિડમાં - COOHની સંખ્યા જુદી જુદી હોય છે. R સમૂહનું રાસાણિક બંધારણ દરેક એમિનો એસિડમાં જુદું છે. દરેક એમિનોઍસિડમાં NH2 જૂથના પ્રમાણ બદલાય છે. આપેલ તમામ દરેક એમિનોએસિડમાં - COOHની સંખ્યા જુદી જુદી હોય છે. R સમૂહનું રાસાણિક બંધારણ દરેક એમિનો એસિડમાં જુદું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP