બાયોલોજી (Biology)
મધમાખીઓની વસાહતમાં કુલ કેટલી કામદાર માખી હોય છે.

40,000 થી 60,000
30,000 થી 50,000
40,000 થી 50,000
30,000 થી 60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સામી મેરુદંડી પ્રાણીઓ ઉત્સર્જન કોના દ્વારા કરે છે ?

સૂંઢગ્રંથિ
હરિતપિંડ
ઉત્સર્ગિકા
જ્યોતકોષો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ?

એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે.
સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે.
DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે.
જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે,

પાણીની ઊંચી સંલગ્નતા
પાણીની વધુ સ્નિગ્ધતા
પાણીની વધુ ઘનતા
પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિનાં અંગોની બાહ્યસપાટી પર રક્ષણાત્મક પડ બનાવતું લિપિડ કયું છે ?

ફૉસ્ફોલિપિડ
મીણ
અર્ગોસ્ટેરૉલ
ચરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આંશિક સ્વયંજનન પામતી અંગિકાઓ કઈ છે ?

કણાભસૂત્ર અને હરિતકણ
હરિતકણ અને ગોલ્ગીકાય
કણાભસૂત્ર અને લાઇસોઝોમ
ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP