બાયોલોજી (Biology) ખચ્ચર મેળવવા કયા પ્રકારનું સંકરણ કરાય છે ? આંતરજાતીય સંકરણ અંતઃ જાતીય સંકરણ અંતઃસંકરણ બર્હિસંકરણ આંતરજાતીય સંકરણ અંતઃ જાતીય સંકરણ અંતઃસંકરણ બર્હિસંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ? બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કર્ણપલ્લવનો અભાવ હોય તેવાં પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ? ઉંદર કાચબો ચામાચીડિયું કાંગારું ઉંદર કાચબો ચામાચીડિયું કાંગારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી પિરિમિડીન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ? થાયમિન, યુરેસીલ એડેનીન, ગ્વાનીન, સાયટોસીન સાયટોસીન, થાયમિન સાયટોસીન, થાયમીન, યુરેસિલ થાયમિન, યુરેસીલ એડેનીન, ગ્વાનીન, સાયટોસીન સાયટોસીન, થાયમિન સાયટોસીન, થાયમીન, યુરેસિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આવૃત્તબીજધારી વનસ્પતિમાં મધ્યપટલની બંને તરફ શું સર્જાય છે ? કોષદીવાલ રસધાનીપટલ કોષરસપટલ લિપિડસ્તર કોષદીવાલ રસધાનીપટલ કોષરસપટલ લિપિડસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP