બાયોલોજી (Biology) વનસ્પતિ સંવર્ધન માટેના મુદ્દાઓનો સાચો ક્રમ કયો છે ? ભિન્નતાનું એકત્રીકરણ → પુનઃસંયોજિતોની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ પુનઃ સંયોજિતોની પસંદગી → ભિન્નતાનું એકત્રીકરણ → પિતૃઓની પસંદગી અને સંકરણ → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ ભિન્નતાનું એકત્રીકરણ → પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → પુનઃસંયોજિતોની પસંદગી— નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → ભિન્નતાનું એકત્રિકીકરણ → પુનઃસંયોજિતની પસંદગી → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ ભિન્નતાનું એકત્રીકરણ → પુનઃસંયોજિતોની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ પુનઃ સંયોજિતોની પસંદગી → ભિન્નતાનું એકત્રીકરણ → પિતૃઓની પસંદગી અને સંકરણ → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ ભિન્નતાનું એકત્રીકરણ → પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → પુનઃસંયોજિતોની પસંદગી— નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → ભિન્નતાનું એકત્રિકીકરણ → પુનઃસંયોજિતની પસંદગી → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિહંગમાં પાચનતંત્રમાં શેનો અભાવ હોય છે ? મૂત્રાશય જઠર દાંત આપેલ તમામ મૂત્રાશય જઠર દાંત આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃદુકાયમાં ઉત્સર્જન અંગ તરીકે શું આવેલ છે ? ઉત્સર્ગિકા હરિતપિંડ માલ્પિધીયન નલિકા મૂત્રપિંડ ઉત્સર્ગિકા હરિતપિંડ માલ્પિધીયન નલિકા મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એમાયલોઝ એ ક્યા રાસાયણિક બંધ ધરાવે છે ? β-1,4- ગ્લાયકોસિડીક બંધ ∝-1- ગ્લાયકોસિડીક બંધ ∝,1, 6- ગ્લાયકોસિડીક બંધ β-1,6- ગ્લાયકોસિડીક બંધ β-1,4- ગ્લાયકોસિડીક બંધ ∝-1- ગ્લાયકોસિડીક બંધ ∝,1, 6- ગ્લાયકોસિડીક બંધ β-1,6- ગ્લાયકોસિડીક બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ? એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી. વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે. સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી. બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય. એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી. વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે. સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી. બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવને અનેક જૈવિક કાર્યો કરવા માટે ઉર્જા ક્યાંથી મેળવે છે ? બીજા સજીવ માંથી પર્યાવરણમાંથી સંગ્રાહેલ શક્તિમાંથી ખોરાકમાંથી બીજા સજીવ માંથી પર્યાવરણમાંથી સંગ્રાહેલ શક્તિમાંથી ખોરાકમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP