બાયોલોજી (Biology) કેલસ સંવર્ધન દરમિયાન થતી ઘટનાઓનો સુસંગત ક્રમ દર્શાવતો વિકલ્પ કર્યો છે ? નિવેશ્ય → કેલસ→ કોષવિભાજન → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર નિવેશ્ય → કોષવિભાજન → કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષવિભાજન → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાતંર→ નિવેશ્ય કોષવિભાજન → સાયટોકઈનીનનું ઉમેરણ → કેલસ → નિવેશ્ય → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતરણ નિવેશ્ય → કેલસ→ કોષવિભાજન → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર નિવેશ્ય → કોષવિભાજન → કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષવિભાજન → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાતંર→ નિવેશ્ય કોષવિભાજન → સાયટોકઈનીનનું ઉમેરણ → કેલસ → નિવેશ્ય → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવંત કોષો પોતાની જૈવિકક્રિયા કયા પરિબળ હેઠળ કરે છે ? નીચું તાપમાન અને વાતાવરણ દબાણ ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને ઊંચા દબાણ ઊંચું તાપમાન અને નીચું દબાણ નીચું તાપમાન અને વાતાવરણ દબાણ ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને ઊંચા દબાણ ઊંચું તાપમાન અને નીચું દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રયોગશાળામાં સમવિભાજનનો અભ્યાસ કરવાનું સૌથી સારું દ્રવ્ય કયું છે ? અંડાશય પર્ણાગ્ર પરાગાશય મૂલાગ્ર અંડાશય પર્ણાગ્ર પરાગાશય મૂલાગ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ? આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે. આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે. આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસપટલમાંથી કયા પ્રકારનું પ્રોટીન સરળતાથી દૂર કરી શકાતું નથી ? અંતર્ગત પ્રોટીન બર્હિગત પ્રોટીન બર્હિગત પ્રોટીન અને સપાટીય પ્રોટીન સપાટીય પ્રોટીન અંતર્ગત પ્રોટીન બર્હિગત પ્રોટીન બર્હિગત પ્રોટીન અને સપાટીય પ્રોટીન સપાટીય પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP