ભારતનો ઈતિહાસ (History of India) 'નૈષધ્યચરિતમ'ની રચના કોણે કરી હતી ? માટંગામુની શ્રીહર્ષ કાલીદાસ સોમદેવ માટંગામુની શ્રીહર્ષ કાલીદાસ સોમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? એકેય નહીં બાળગંગાધર તિલક બિપિનચંદ્ર પાલ લાલા લજપતરાય એકેય નહીં બાળગંગાધર તિલક બિપિનચંદ્ર પાલ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ? લોર્ડ લિટન લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ કેનિંગ લોર્ડ લિટન લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો. બોરસદ નડિયાદ ધર્મજ કરમસદ બોરસદ નડિયાદ ધર્મજ કરમસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તમિલ તેલુગુ કન્નડ સંસ્કૃત તમિલ તેલુગુ કન્નડ સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શહેનશાહ અકબરે કયા રાજ્યની રાજકુંવરી સાથે લગ્ન કરેલા ? આગ્રા આમેર બીકાનેર અજમેર આગ્રા આમેર બીકાનેર અજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP