Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ
સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી ?

જોગીડાની ગુફા
દેવની મોરી
કડિયા ડુંગરની ગુફાઓ
ભુજિયો કોઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ?

આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે
આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું.
આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે.
મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP