ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પહેલા પિત્તળની દેવીઓની મૂર્તિઓ તથા જૈન તીર્થંકરોની મૂર્તિઓ ક્યાં શહેરમાં બનતી હતી ? સુથરી પાલીતાણા કોઠા ઘોઘા સુથરી પાલીતાણા કોઠા ઘોઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તોલ માપના ત્રાજવા-કાંટા માટે ક્યું ગામ જાણીતું છે ? શિહોર વીસનગર સંખેડા સાવરકુંડલા શિહોર વીસનગર સંખેડા સાવરકુંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દિગમ્બરપંથીઓ પર્યુષણ પર્વને ___ નામથી ઓળખે છે. દસ લક્ષણા પ્રતિક્રમણ પંચ લક્ષણા અપાધ્યાન દસ લક્ષણા પ્રતિક્રમણ પંચ લક્ષણા અપાધ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું ? સોમલાલ શાહ એમ. એફ. હુસૈન રાજા રવિ વર્મા રસીકલાલ અંધારીયા સોમલાલ શાહ એમ. એફ. હુસૈન રાજા રવિ વર્મા રસીકલાલ અંધારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે ? અષાઢી નવરાત્રી ચૈત્ર નવરાત્રી આસો નવરાત્રી માઘ નવરાત્રી અષાઢી નવરાત્રી ચૈત્ર નવરાત્રી આસો નવરાત્રી માઘ નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ભિખારીદાસ હવેલી - ભરૂચ સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા મહેરજી રાણી મેન્શન - સુરત શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર ભિખારીદાસ હવેલી - ભરૂચ સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા મહેરજી રાણી મેન્શન - સુરત શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP