ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું ?

સોમલાલ શાહ
એમ. એફ. હુસૈન
રાજા રવિ વર્મા
રસીકલાલ અંધારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે ?

અષાઢી નવરાત્રી
ચૈત્ર નવરાત્રી
આસો નવરાત્રી
માઘ નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ભિખારીદાસ હવેલી - ભરૂચ
સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા
મહેરજી રાણી મેન્શન - સુરત
શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP