ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ?

ડાહ્યાભાઈ ધોળશાજી
ફુલચંદ શાહ
મણિશંકર ભટ્ટ
નૃસિંહ વિભાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

નર્મદ
પ્રેમાનંદ
શામળ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP