ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી
સુરેશ જોષી
કવિ સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ?

ફાગણ વદ પાંચમ
ફાગણ સુદ પૂનમ
ભાદરવા સુદ પૂનમ
ચૈત્ર સુદ પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP