GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ક્યા તત્ત્વને લાગુ પડે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
કોબાલ્ટ
નિકલ
ફોસ્ફરસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ?

રાણી ઉદયમતી
પંચાસરના રાજા જયશિખરી
અણહિલ ભરવાડ
મામા સુરપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે.

52 વર્ષ
55 વર્ષ
57 વર્ષ
64 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
વહોરા કોમની લોકવાયકા મુજબ અરબસ્તાનથી ખંભાત પધારેલા મુસ્લિમ બીરાદરે કુવામાં તીર મારતાં કુવો પાણીથી છલકાઈ ગયો અને તે પાણી પીનાર હિન્દુ કાકા કાકીએ શરત મુજબ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો અને તેઓ વહોરા કહેવાયા. આ મુસ્લિમ બીરાદર કોણ ?

ફતેહ મહમ્મદ
અબદલ્લા
રસુલ સુલતાન
ફૈઝુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
ઉપમેય અને ઉપમાન વચ્ચે તુલના ક્યા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?

વ્યતિરેક
અનન્વય
ઉપમા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP