GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ?

રાણી ઉદયમતી
મામા સુરપાળ
પંચાસરના રાજા જયશિખરી
અણહિલ ભરવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો.

શીલચંદ્ર
બ્રહ્મદેવ
ચાંગદેવ
દેવચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP