GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બે સંખ્યાઓનો સરવાળો 15 છે અને તેમના વર્ગોનો સરવાળો 113 છે, તો તે પૈકી મોટી સંખ્યાનો ઘન કેટલો થશે ? 729 343 512 502 729 343 512 502 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) માનવ વિકાસ સૂચકાંક (Human Development Index (HDI)) બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? જો 1 પોઈન્ટના માપદંડમાં HDI એ 0.7 અને તેથી વધુ હોય તો તે ઊંચો HDI ગણવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં જો 1 પોઈન્ટના માપદંડમાં HDI એ 0.6 અને તેથી ઓછો હોય તો તે નીચો HDI ગણવામાં આવે છે. જો 1 પોઈન્ટના માપદંડમાં HDI એ 0.7 અને તેથી વધુ હોય તો તે ઊંચો HDI ગણવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં જો 1 પોઈન્ટના માપદંડમાં HDI એ 0.6 અને તેથી ઓછો હોય તો તે નીચો HDI ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 1935માં નીચેના પૈકી કયા પ્રાંતોમાં સૌપ્રથમ વાર દ્વિગ્રહી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી ?1. બંગાળ2. પંજાબ3. ઉત્તર પ્રદેશ4. બિહાર નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 3 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 1 અને 3 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જો 4x = 4096 હોય તો, 4x +1 નું વર્ગમૂળ કેટલું હશે ? 6 5 8 7 6 5 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ‘વસ્તી વિષયક અંતર' શબ્દ એ ___ માં તફાવત સૂચવે છે. વય માળખું જન્મ દર અને મૃત્યુ દર જાતિ પ્રમાણ કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી વય માળખું જન્મ દર અને મૃત્યુ દર જાતિ પ્રમાણ કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP