Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સોમનાથના મંદિર વિશે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ?
1. સોમનાથનું સૌ પ્રથમ મંદિર એ આશરે 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતું તેમ માનવામાં આવે છે.
2. ઈ.સ. 649માં વલ્લભીનીના રાજા મૈત્રે એ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો અને હયાત મંદિરના સ્થાને બીજું મંદિર બનાવ્યું.
3. પ્રતિષ્ઠા વંશના રાજા નાગ ભટ્ટ-બીજા એ ઈ.સ. 815માં રાતા પથ્થર (રેતીના પથ્થર) (sandstone) નો ઉપયોગ કરીને ત્રીજી વખત મંદિર બનાવ્યું.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો,

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કોણે આ વિધાન કહ્યું : “આજે આપણે આપણી ચોતરફ જે રાષ્ટ્ર જોઈ રહ્યા છીએ તે પતન થયેલ રાષ્ટ્ર છે. એવું રાષ્ટ્ર કે જેની પ્રાચીન મહાનતા ખંડેરોમાં દફનાયેલી છે."

સરદાર વલ્લભભાઈ પટેલ
કેશવ ચંદ્ર સેન
જવાહરલાલ નેહરૂ
રાજા રામ મોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
દર્શનશાસ્ત્રનો નીચેના પૈકીનો કયો સંપ્રદાય એવો વિચાર ધરાવે છે કે જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ મેળવી શકાય છે ?

ન્યાય સંપ્રદાય
મીમાંસ સંપ્રદાય
સાંખ્ય સંપ્રદાય
વૈશેષિક સંપ્રદાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP