Talati Practice MCQ Part - 1
___ ના સમયમાં નાયિકાદેવીએ શાસનની ધૂરા સંભાળી હતી.

મૂળરાજ બીજા
કર્ણદેવ પહેલા
ભીમદેવ બીજો
મૂળરાજ પહેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ?

કાકા કાલેલકર
પ્રેમાનંદ
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
15 ઓગસ્ટ, 2019ના દિવસે કયો વાર આવશે ?

ગુરુવાર
શુક્રવાર
બુધવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP