GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેન્દ્રીય અંદાજપત્ર 2019-20 અનુસાર, ભારતમાં વીમા મધ્યસ્થીઓ માટે સીધા વિદેશી રોકાણના કેટલા પ્રતિશતની પરવાનગી આપવામાં આવી છે ?

99%
90%
100%
95%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સંસદમાં અંદાજપત્રની રજૂઆત એ ___ છે.

આપેલ પૈકી એક પણ નહીં
બંધારણીય જવાબદારી
કારોબારી અધિકાર વિશેષ (Executive Prerogative)
વૈધાનિક જરૂરીયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યા અર્થતંત્રમાં પ્રવાહિતાને નિયંત્રિત કરવાના સાધન છે ?
i. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)
ii. રીવર્સ રેપોરેટ (Reverse Repo Rate)
iii. વૈધાનિક પ્રવાહિત ગુણોત્તર (Statutory Liquidity Ratio)
iv. ખુલ્લા બજાર કામગીરી (Open Market Operations)

ફક્ત ii અને iii
ફક્ત i, ii અને iii
ફક્ત i અને ii
i, ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયો ખર્ચ મહેસૂલી ખર્ચ નથી ?

સરકારી દેવા પર વ્યાજની ચૂકવણી
સરકારી વિભાગના સામાન્ય કામકાજ માટેનો ખર્ચ
આપેલ પૈકી એક પણ નહીં
માર્ગ બનાવવાનો ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાયરસના ચેપ (infection) માં કેટલાક કિસ્સાઓમાં ડોક્ટરો એન્ટીબાયોટીકની ભલામણ શા માટે કરે છે ?

એન્ટીબાયોટીક વાયરસની કોષદીવાલને ઓગાળી શકે છે.
કેટલાક વાયરસ પ્રોટીન જેવા બેક્ટેરીયા ધરાવે છે જેને એન્ટીબાયોટીક ઓળખી અને મારી શકે છે.
ગૌણ બેક્ટેરીયલ ચેપને અટકાવવા માટે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP