સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગસ્ટ, 1947 બાદ દેશના સૌપ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? લિયાકતઅલી ખાન જહોન મથાઈ આર.કે. સન્મુખમ શેટ્ટી સી.ડી. દેશમુખ લિયાકતઅલી ખાન જહોન મથાઈ આર.કે. સન્મુખમ શેટ્ટી સી.ડી. દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તેંડુલકર સમિતિના અહેવાલ અનુસાર 2004-05માં ભારતમાં શહેરી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું ? 24.8 42.2 25.7 37.3 24.8 42.2 25.7 37.3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વિશ્વવિખ્યાત 'ગુજરાત વિદ્યાપીઠ'ના કુલપતિ તરીકે તાજેતરમાં કોની નિમણુક કરવામાં આવી ? સુદર્શન આયંગર રાધાબેન ભટ્ટ ડૉ. અનામિક શાહ ઈલાબેન ભટ્ટ સુદર્શન આયંગર રાધાબેન ભટ્ટ ડૉ. અનામિક શાહ ઈલાબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) એક જ બિલ્ડીંગ કે રૂમમાં રહેલા કમ્પ્યૂટરોને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ? LAN MAN WAN આપેલ પૈકી કોઈપણ LAN MAN WAN આપેલ પૈકી કોઈપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ? રવિશંકર મહારાજ સર્વપલ્લી રાધાકૃષ્ણન સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ રવિશંકર મહારાજ સર્વપલ્લી રાધાકૃષ્ણન સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત સરકારના 'ઈ-મમતા' પ્રોગ્રામનો હેતું શું છે ? બાળ વિવાહ અટકાવવા સ્ત્રી સશક્તિકરણ મહિલાઓને કમ્પ્યૂટરનું શિક્ષણ આપવું માતા અને બાળ મરણ અટકાવવું બાળ વિવાહ અટકાવવા સ્ત્રી સશક્તિકરણ મહિલાઓને કમ્પ્યૂટરનું શિક્ષણ આપવું માતા અને બાળ મરણ અટકાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP