સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગસ્ટ, 1947 બાદ દેશના સૌપ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ?

લિયાકતઅલી ખાન
જહોન મથાઈ
આર.કે. સન્મુખમ શેટ્ટી
સી.ડી. દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
વિશ્વવિખ્યાત 'ગુજરાત વિદ્યાપીઠ'ના કુલપતિ તરીકે તાજેતરમાં કોની નિમણુક કરવામાં આવી ?

સુદર્શન આયંગર
રાધાબેન ભટ્ટ
ડૉ. અનામિક શાહ
ઈલાબેન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
એક જ બિલ્ડીંગ કે રૂમમાં રહેલા કમ્પ્યૂટરોને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ?

LAN
MAN
WAN
આપેલ પૈકી કોઈપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ?

રવિશંકર મહારાજ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકારના 'ઈ-મમતા' પ્રોગ્રામનો હેતું શું છે ?

બાળ વિવાહ અટકાવવા
સ્ત્રી સશક્તિકરણ
મહિલાઓને કમ્પ્યૂટરનું શિક્ષણ આપવું
માતા અને બાળ મરણ અટકાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP