ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

જેમ્સ ટેઈલર
બેનેગલ રામારાવ
સી.ડી. દેશમુખ
ઓસ્બોર્ન સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ?

અપેક્ષિત આયુષ્ય
બાળ મૃત્યુ
માથાદીઠ આવક
શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક લોનના સંદર્ભમાં E.M.I. એટલે શું ?

ઇકવેટેટ મંથલી ઇન્સ્ટોલમેન્ટ
ઈઝી મની ઇન્સ્ટોલમેન્ટ
ઈકવલ મની ઇન્સ્ટોલમેન્ટ
ઈકયલ મીનીમમ ઇન્સ્ટોલમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP