ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ? બેનેગલ રામારાવ જેમ્સ ટેઈલર સી.ડી. દેશમુખ ઓસ્બોર્ન સ્મિથ બેનેગલ રામારાવ જેમ્સ ટેઈલર સી.ડી. દેશમુખ ઓસ્બોર્ન સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? IRDA આપેલ પૈકી કોઈ નહીં SEBI RBI IRDA આપેલ પૈકી કોઈ નહીં SEBI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થશાસ્ત્રમાં "FMCG" શબ્દ શાના માટે વાપરવામાં આવે છે ? Forward marketing for consumer goods Future marketing for costly goods Fast melting consumer goods Fast moving consumer goods Forward marketing for consumer goods Future marketing for costly goods Fast melting consumer goods Fast moving consumer goods ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે. રેપોરેટ CRR કેશ રિઝર્વ રેશિયો SLR રિવર્સ રેપોરેટ રેપોરેટ CRR કેશ રિઝર્વ રેશિયો SLR રિવર્સ રેપોરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે... વિત્તીય ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્ર વિત્તીય ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચકીય બેકારી શાને લીધે ઊભી થાય છે ? આપેલ તમામ માંગનો અભાવ અસરકારક માંગનો અભાવ પુરવઠાનો અતિરેક આપેલ તમામ માંગનો અભાવ અસરકારક માંગનો અભાવ પુરવઠાનો અતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP