ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

બેનેગલ રામારાવ
જેમ્સ ટેઈલર
સી.ડી. દેશમુખ
ઓસ્બોર્ન સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે.

રેપોરેટ
CRR કેશ રિઝર્વ રેશિયો
SLR
રિવર્સ રેપોરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે...

વિત્તીય ક્ષેત્ર
બાહ્ય ક્ષેત્ર
કૃષિ ક્ષેત્ર
ઔદ્યોગિક ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ચકીય બેકારી શાને લીધે ઊભી થાય છે ?

આપેલ તમામ
માંગનો અભાવ
અસરકારક માંગનો અભાવ
પુરવઠાનો અતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP