Talati Practice MCQ Part - 4
15 મીટર, 4.2 મી. અને 39 મી. લંબાઈના સળિયામાંથી સમાન લંબાઈનો મોટામાં મોટો કેટલો લંબાઈનો ટુકડો કાપી શકાય ?

Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

શ્રી અરુણ જેટલી
શ્રી રાજનાથ સિંહ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
સુશ્રી સુષ્મા સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધિ જોડો :- પુનર્ + અવતાર

પુનઅતાર
પુનર્વતાર
પુનવતાર
પુનર્અવતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘બંદીઘર’ કોની નવલકથા છે ?

મનુભાઈ પંચોળી
રમણભાઈ નીલકંઠ
ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP