ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

420 ગુણ
720 ગુણ
800 ગુણ
600 ગુણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
બે વિષયોની એક પરીક્ષામાં બેઠેલાં 120 વિદ્યાર્થીઓ પૈકી 55 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ, 60 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ અને 22 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. તો કેટલાં વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ છે ?

197
37
27
130

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
X તેની માસિક આવક રૂ. 5000ના 15% શિક્ષણ પાછળ ખર્ચે છે. બાકીની રકમના 10% મરામત પાછળ ખર્ચ કરે છે. બાકીની રકમના 20% બચત કરે છે. બાકીની તમામ રકમ તે ખોરાક પાછળ ખર્ચ કરતો હોય તો, ખોરાક પાછળ આવકના કેટલા ટકા ખર્ચ થાય ?

62%
61.9%
61.5%
61.2%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક વિદ્યાર્થી એક પરીક્ષામાં કુલ ગુણના 38% ગુણ મેળવે છે, જે પાસિંગ ગુણ કરતાં 18 જેટલા વધારે છે. અન્ય એક વિદ્યાર્થી એજ પરીક્ષામાં કુલ ગુણના 27% ગુણ મેળવે છે, પણ 37 જેટલા ગુણથી નાપાસ થાય છે. તો પાસિંગ ગુણ કુલ ગુણના કેટલા ટકા હશે ?

35.5%
32.2%
34.4%
28%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP