Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

શ્રદ્ધા ત્રિવેદી
યશવંત મહેતા
ફિલિપ ક્લાર્ક
સાંકળચંદ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ?

7, લોકસેવા માર્ગ
7, લોકકલ્યાણ માર્ગ
7, શક્તિ માર્ગ
7, લોકહિત માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP