Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ₹ 1500 નું 6% લેખે સાદા વ્યાજે 8 માસનું વ્યાજમુદ્દલ કેટલું થાય ? ₹ 80 ₹ 1580 ₹ 60 ₹ 1560 ₹ 80 ₹ 1580 ₹ 60 ₹ 1560 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ? શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી ચીદાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી ચીદાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે શ્રીમદ્ રાજચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે શ્રીમદ્ રાજચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) દુનિયાની સૌથી ઊંચી હાયબ્રીડ પવનચક્કી ગુજરાતમાં કયા વિસ્તારમાં કાર્યરત છે ? સૌરાષ્ટ્ર દહેજ નર્મદા કચ્છ સૌરાષ્ટ્ર દહેજ નર્મદા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારતમાં "અશોક ચક્ર" કયા ક્ષેત્ર સૌથી ઉચ્ચ એવોર્ડ છે ? વિજ્ઞાન સાહિત્ય સૈન્ય કલા વિજ્ઞાન સાહિત્ય સૈન્ય કલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ? સ્નેહરશ્મિ રાજેન્દ્ર શાહ માધવ રામાનુજ ઉશનસ્ સ્નેહરશ્મિ રાજેન્દ્ર શાહ માધવ રામાનુજ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP