સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ?

નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર
રાજદૂતાવાસ
નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર
રોજગાર વિનિમય કચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખગોળીય પદાર્થો વચ્ચે અંતર માપવા માટેના નીચે આપેલા એકમો પૈકી કયો એકમ સૌથી નાનો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ખગોળીય એકમ
પ્રકાશવર્ષ
પેરોલેક્સ સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP