સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ?

રાજદૂતાવાસ
નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર
રોજગાર વિનિમય કચેરી
નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.

પકૃતિવિદ્ લિનિયસ
પ્રોફેસર થિઓ ફેસ્ટર
પ્રોફેસર તલસાણે
પ્રોફેસર આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશે ત્યારે ......

તેનું ઊંચકાવુ અને નીચું જવું તે બાબતે તે કયા પદાર્થમાંથી બનાવાયું છે તેના પર આધારિત છે.
તે જેમ છે તેમજ રહે છે.
તે થોડું ઊંચકાય છે.
તે થોડું નીચું જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP