ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ?

ઉતાવળે આંબા ન પાકે
ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર
ધીરજના ફળ મીઠાં
પાકા ઘડે કાંઠા ન ચડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘અશ્રુધર' રાવજી પટેલની નવલકથા છે. - રેખાંકિત શબ્દનો ધ્વનિવિગ્રહ કરો.

અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્
અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્
અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્
અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP