ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ?

ઉતાવળે આંબા ન પાકે
ધીરજના ફળ મીઠાં
ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર
પાકા ઘડે કાંઠા ન ચડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

સ્વાર્થમાં નજર હોવી
સાવ કંગાળ હોવું
સમય ઓછો અને કામ ઘણાં
જેવી સોબત તેવી અસર પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઓળિયા એટલે ?

કલમનો ખડિયો
સ્ત્રીનું એક ઘરેણું
મરણપ્રસંગે ખભા પર મૂકવામાં આવતું વસ્ત્ર
વસ્ત્રપટમાં ચિત્રાંકન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP