ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ?

પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય
દોરડી બળે પણ વળ ન મૂકે
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી
લોભે લક્ષણ જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યોમાંથી નિષેધ વાક્ય ઓળખી બતાવો.

ઝાડ પરથી પક્ષી ઊડી ગયું
એ તમને પત્ર લખશે
પહેલાં તમે એની સાથે બોલતા નહીં
કોઈ સારા માણસને પૂછો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP