ભારતનો ઈતિહાસ (History of India)
દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ?

મુહમ્મદ-બીન તુઘલક
ફીરૂઝ તુઘલક
ગ્યાસુદ્દીન તુઘલક
અલાઉદ્દીન ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

ખુદીરામ બોઝ
મદનલાલ ધિંગરા
બિસ્મિલ
સુખદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો.

સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર
સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર
સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર
સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP