કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ભર્યા તળાવમાંથી કોરા નીકળવું

ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે.
માણસ લાગણીશૂન્ય હોય છે
તળાવમાં પાણી હોતું નથી
વધારે પાણી હોવાથી તરી શકાતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘ઇચ્છા હોય તો બધુ થાય’ - આવો અર્થ આપતી કહેવત નીચેના વિકલ્પોમાંથી શોધો.

મન હોય તો માળવે જવાય
ધરમના કામમાં ઢીલ નહીં
આપ સમાન બલ નહીં
મન ચંગા તો કથરોટ મેં ગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભગવાન સૌને સુખ આપે છે.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી

ઘેટીને બહાર ચરવા ના મોકલાય
ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે
સામે ચાલીને આવતો ફાયદો
થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

ઉતાવળે આંબા ન પાકે
સંપ ત્યાં જંપ
ઝાઝા હાથ રળિયામણા
ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
નાતરે જવું ને દાહડા ભાગવા

મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ?
દિવસે જ નાતરે જવાય છે
લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે
શરમ ભરીને પેટગુજારો કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP