Loading [Contrib]/a11y/accessibility-menu.js

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ભર્યા તળાવમાંથી કોરા નીકળવું

વધારે પાણી હોવાથી તરી શકાતું નથી
માણસ લાગણીશૂન્ય હોય છે
ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે.
તળાવમાં પાણી હોતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભગવાન સૌને સુખ આપે છે.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

મોર સુંદર હોય તેથી
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાર ભૈયાને તેર ચોકા

મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય
જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય
શકિતશાળી હોય તેને વધુ લાભ મળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
કૂવામાં હોય તો હવાડામાં આવે

કૂવાનું પાણી હવાડામાં જ આવે.
મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં
કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે.
પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સાપ ગયા ને લીસોટા રહ્યા

કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે.
પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી.
સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે.
વખાણીએ તે જ ખરાબ નીવડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP