કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ વાર ને નવ તહેવાર

હંમેશાં આનંદમંગલમાં રહેવું
ખૂબ જ દુઃખ હોવું
વાર તહેવાર ભીડ પડવી
ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ?

મન હોય તો માળવે જવાય
હાથનાં કર્યા હૈયે વાગ્યાં
પારકી આશા સદા નિરાશ
ઉતાવળે આંબા ન પાકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ભર્યા તળાવમાંથી કોરા નીકળવું

તળાવમાં પાણી હોતું નથી
ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે.
માણસ લાગણીશૂન્ય હોય છે
વધારે પાણી હોવાથી તરી શકાતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો.

વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય
આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે
આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ
લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
એક હાથની આંગળી, નાની શું ને મોટી શું ?

હાથમાં તાકાત હોય તો જીવન સુધરે.
સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય.
એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ?
માણસની આંગળીઓ સરખી હોતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે
વાઘરીવાડમાં મરણ થાય છે
ઘોને મરવાની બીક લાગતી નથી
વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP