કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ વાર ને નવ તહેવાર ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી ખૂબ જ દુઃખ હોવું વાર તહેવાર ભીડ પડવી હંમેશાં આનંદમંગલમાં રહેવું ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી ખૂબ જ દુઃખ હોવું વાર તહેવાર ભીડ પડવી હંમેશાં આનંદમંગલમાં રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભર્યા તળાવમાંથી કોરા નીકળવું માણસ લાગણીશૂન્ય હોય છે ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. તળાવમાં પાણી હોતું નથી વધારે પાણી હોવાથી તરી શકાતું નથી માણસ લાગણીશૂન્ય હોય છે ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. તળાવમાં પાણી હોતું નથી વધારે પાણી હોવાથી તરી શકાતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો ધોબી લોકોને છેતરે છે કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે સારું કામ કરવા જતાં આપત્તિ આપવી વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો ધોબી લોકોને છેતરે છે કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે સારું કામ કરવા જતાં આપત્તિ આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક નર હજાર હુન્નર માણસને મહેનત ગમતી નથી એકસમાન વર્તાવ દાખવે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી માણસ છે તો હજાર કામ મળી રહેશે માણસને મહેનત ગમતી નથી એકસમાન વર્તાવ દાખવે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી માણસ છે તો હજાર કામ મળી રહેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સાપ ગયા ને લીસોટા રહ્યા વખાણીએ તે જ ખરાબ નીવડે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. વખાણીએ તે જ ખરાબ નીવડે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP