કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ વાર ને નવ તહેવાર

ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી
હંમેશાં આનંદમંગલમાં રહેવું
વાર તહેવાર ભીડ પડવી
ખૂબ જ દુઃખ હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભકિત કરશો તો ભગવાન ફળશે.
ભગવાન સૌને સુખ આપે છે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સાપ ગયા ને લીસોટા રહ્યા

સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે.
કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે.
પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી.
વખાણીએ તે જ ખરાબ નીવડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો.

ઉમંગમાં આવી જવું
આનંદમાં આવવું
ખૂબ અધીરા બની જવું
સંઘર્ષમાં ઉતરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ સિદ્ધિ ને નવ નિધિ

માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી
માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી
સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું
સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો.

આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે
લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે
વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય
આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP