કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ખાલી ચણો વાગે ઘણો

જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે.
જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે.
જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે.
જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભગવાન સૌને સુખ આપે છે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો.

મોરના ઈંડા ચીતરવા ન પડે
નામવું નહીં ન આંગણું વાંકું
પાકે ઘડે કાંઠા ન ચડે
ખાલી ચણો વાગે ઘણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ?

ઝેરથી માણસની પરખ થાય છે
મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ?
કડવાં વેણથી આપણને દુઃખ થાય છે
ગોળથી કીડીને મઝા પડે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.
મોર સુંદર હોય તેથી
માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો

આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી.
વધુ ને વધુ ભીંસ અનુભવવી
પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ?
ઉંમરમાં ઉધાર ચાલતો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP