કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ખાલી ચણો વાગે ઘણો જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે. જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે. જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો. વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સાપ ગયા ને લીસોટા રહ્યા પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. વખાણીએ તે જ ખરાબ નીવડે. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. વખાણીએ તે જ ખરાબ નીવડે. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દૂઝણી ગાયની લાત પણ સારી દૂઝણી ગાય દૂધ આપતી નથી દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા જાહેર ચીજ સૌના માટે હોય છે દૂઝણી ગાય દૂધ આપતી નથી દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા જાહેર ચીજ સૌના માટે હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ સિદ્ધિ ને નવ નિધિ માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP