Loading [Contrib]/a11y/accessibility-menu.js

કહેવત (Proverb)
અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો.

મોરના ઈંડા ચીતરવા ન પડે
ખાલી ચણો વાગે ઘણો
નામવું નહીં ન આંગણું વાંકું
પાકે ઘડે કાંઠા ન ચડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
શીરા સારુ શ્રાવક થવું

શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે
ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે
હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું
શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
કૂવામાં હોય તો હવાડામાં આવે

કૂવાનું પાણી હવાડામાં જ આવે.
મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં
પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે.
કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ વાર ને નવ તહેવાર

વાર તહેવાર ભીડ પડવી
ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી
હંમેશાં આનંદમંગલમાં રહેવું
ખૂબ જ દુઃખ હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બોડીને ત્યાં વળી કાંહકી કેવી ?

જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ?
તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે
વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી
બોડીની કાંસકી ખોવાઈ ગઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
ઘોને મરવાની બીક લાગતી નથી
વાઘરીવાડમાં મરણ થાય છે
ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP