Loading [Contrib]/a11y/accessibility-menu.js
કહેવત (Proverb)
અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો.
કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
શીરા સારુ શ્રાવક થવું
શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે
ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે
હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું
શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
કૂવામાં હોય તો હવાડામાં આવે
કૂવાનું પાણી હવાડામાં જ આવે.
મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં
પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે.
કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ વાર ને નવ તહેવાર
કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બોડીને ત્યાં વળી કાંહકી કેવી ?
જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ?
તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે
વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી
બોડીની કાંસકી ખોવાઈ ગઈ
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય