કહેવત (Proverb)
'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ?

પારકી આશા સદા નિરાશ
હાથનાં કર્યા હૈયે વાગ્યાં
ઉતાવળે આંબા ન પાકે
મન હોય તો માળવે જવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
નાતરે જવું ને દાહડા ભાગવા

શરમ ભરીને પેટગુજારો કરવો
મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ?
દિવસે જ નાતરે જવાય છે
લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

ઉતાવળે આંબા ન પાકે
ઝાઝા હાથ રળિયામણા
ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે
સંપ ત્યાં જંપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ?

ગોળથી કીડીને મઝા પડે છે
કડવાં વેણથી આપણને દુઃખ થાય છે
ઝેરથી માણસની પરખ થાય છે
મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દુનિયાનો છેડો ઘર

દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે .
દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે.
જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય.
વિશ્વના એક છેડે ઘર આવેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

ઝાઝા હાથ રળિયામણા
ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે
ઉતાવળે આંબા ન પાકે
સંપ ત્યાં જંપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP