કહેવત (Proverb) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બોડીને ત્યાં વળી કાંહકી કેવી ? જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે બોડીની કાંસકી ખોવાઈ ગઈ જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે બોડીની કાંસકી ખોવાઈ ગઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે ધોબી લોકોને છેતરે છે સારું કામ કરવા જતાં આપત્તિ આપવી વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે ધોબી લોકોને છેતરે છે સારું કામ કરવા જતાં આપત્તિ આપવી વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. જાણી જોઈને આફતમાં મુકાવું. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ભાગ્ય જ નિર્ણાયક બને છે. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. જાણી જોઈને આફતમાં મુકાવું. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ભાગ્ય જ નિર્ણાયક બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ખાલી ચણો વાગે ઘણો જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP