કહેવત (Proverb)
'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો

સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં.
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સંપ ત્યાં જંપ

સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે.
સંપ અને જંપને કદી બનતું નથી.
સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે.
કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો.

આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ
લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે
આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે
વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાવો નાચ્યો એટલે બાવી નાચી

શકિત વગરનું આંધળું અનુકરણ કરવું
બાવો—બાવી લોકોને છેતરે છે
બંને એકજ વિચાર ધરાવે છે
જીવનમાં અનુકરણ કરવું જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભગવાન સૌને સુખ આપે છે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સાપ ગયા ને લીસોટા રહ્યા

સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે.
વખાણીએ તે જ ખરાબ નીવડે.
પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી.
કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP