Loading [Contrib]/a11y/accessibility-menu.js
કહેવત (Proverb)
'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb)
‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો.
કહેવત (Proverb)
'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ?
ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ.
બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય
ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે.
ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો
ભકિત કરશો તો ભગવાન ફળશે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભગવાન સૌને સુખ આપે છે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
શીરા સારુ શ્રાવક થવું
હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું
ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે
શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે
શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય