Loading [Contrib]/a11y/accessibility-menu.js
કહેવત (Proverb)
'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો.
કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સાપ ગયા ને લીસોટા રહ્યા
વખાણીએ તે જ ખરાબ નીવડે.
કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે.
પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી.
સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ખાલી ચણો વાગે ઘણો
જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે.
જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે.
જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે.
જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી
કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દૂઝણી ગાયની લાત પણ સારી
કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
ભગવાન સૌને સુખ આપે છે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP