Talati Practice MCQ Part - 3 1576 ÷ 45.02 + 23.99 × √225 = ? 418 460 340 380 418 460 340 380 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ? નરસિંહરાવ દિવેટિયા ર.વ. દેસાઈ સુરેશ દલાલ મણીશંકર રત્નજી ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા ર.વ. દેસાઈ સુરેશ દલાલ મણીશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘વિદ્યા ભાણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો’ – અલંકાર જણાવો. ઉપમા અત્યાનુપ્રાસ આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા અત્યાનુપ્રાસ આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / ક્રિકેટર કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલ છે ? અનુચ્છેદ–312 અનુચ્છેદ–309 અનુચ્છેદ-311 અનુચ્છેદ-310 અનુચ્છેદ–312 અનુચ્છેદ–309 અનુચ્છેદ-311 અનુચ્છેદ-310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કથક કયા રાજ્યનું પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ? દિલ્લી - અમદાવાદ મુંબઈ - પુણે મુંબઈ - થાને દિલ્લી - મુંબઈ દિલ્લી - અમદાવાદ મુંબઈ - પુણે મુંબઈ - થાને દિલ્લી - મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP