Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

નરસિંહરાવ દિવેટિયા
ર.વ. દેસાઈ
સુરેશ દલાલ
મણીશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિદ્યા ભાણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો’ – અલંકાર જણાવો.

ઉપમા
અત્યાનુપ્રાસ
આંતરપ્રાસ
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / ક્રિકેટર કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ–312
અનુચ્છેદ–309
અનુચ્છેદ-311
અનુચ્છેદ-310

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કથક કયા રાજ્યનું પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય છે ?

આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કેરળ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

દિલ્લી - અમદાવાદ
મુંબઈ - પુણે
મુંબઈ - થાને
દિલ્લી - મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP