ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સૂર્યધન’ એ ___ નો પ્રકાર છે. વાજિંત્ર તલવારબાજી લોકનૃત્ય ખાંભી વાજિંત્ર તલવારબાજી લોકનૃત્ય ખાંભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે ? ગઝલ ઠુમરી આપેલ પૈકી એક પણ નહીં ધ્રુપદ ગઝલ ઠુમરી આપેલ પૈકી એક પણ નહીં ધ્રુપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કઈ ચિત્રકળા પર મુઘલ ચિત્રકળાનો પ્રભાવ પડ્યો નથી ? રાજસ્થાની કાંગડા કાલીઘાટ પહાડી રાજસ્થાની કાંગડા કાલીઘાટ પહાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ? શહેનાઈ - બિસમિલ્લા ખાન સિતાર - પંડિત રવિશંકર સારંગી - અલી અમઝદ હુસૈન વાંસળી - પંડિત હરિપ્રસાદ શહેનાઈ - બિસમિલ્લા ખાન સિતાર - પંડિત રવિશંકર સારંગી - અલી અમઝદ હુસૈન વાંસળી - પંડિત હરિપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાહિત્ય અકાદમી'નું વડુંમથક કઈ જગ્યાએ આવેલું છે ? મુંબઈ ચેન્નાઈ કોલકાતા નવી દિલ્હી મુંબઈ ચેન્નાઈ કોલકાતા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયા પ્રકારના ગીતોને 'રાજિયા' કહેવામાં આવે છે ? પ્રણય ગીતો કલ્પાંત ગીતો વિરહ ગીતો વિનોદ ગીતો પ્રણય ગીતો કલ્પાંત ગીતો વિરહ ગીતો વિનોદ ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP