Talati Practice MCQ Part - 8 રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 38 40 41 39 38 40 41 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ? ચંદ્રકાંત શેઠ પ્રવીણ દરજી સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ ચંદ્રકાંત શેઠ પ્રવીણ દરજી સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજી વિદેશ અભ્યાસ માટે સ્ટીમરમાં કોની સાથે ગયા હતા ? ડાહ્યાભાઈ મહેતા પ્રાણજીવન મહેતા ત્રંબકરાય મજુમદાર દલપતરામ શુકલ ડાહ્યાભાઈ મહેતા પ્રાણજીવન મહેતા ત્રંબકરાય મજુમદાર દલપતરામ શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક 1200 વ્યક્તિઓનું જૂથ મુસાફરી કરી રહ્યું હતું જેમાં કેપ્ટન અને સૈનિકોનો સમાવેશ થતો હતો. દરેક 15 સૈનિક દીઠ એક કેપ્ટન હતો તો તે જૂથમાં કેપ્ટન કેટલા હશે ? 70 75 80 85 70 75 80 85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રૂ.5000નું 4% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?(વ્યાજ દર 6 માસે ઉમેરાય છે.) 403 રૂ. 202 રૂ. 642 રૂ. 203 રૂ. 403 રૂ. 202 રૂ. 642 રૂ. 203 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? ચિરંજીવી યોજના બાલસખા યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY) અમૃતમ્ યોજના ચિરંજીવી યોજના બાલસખા યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY) અમૃતમ્ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP