Gujarat Police Constable Practice MCQ Part - 3
સી.આર. પી.સી. કલમ – 16માં શું જોગવાઈ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
મેટ્રોપોલીટન કે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે કબૂલાતો અને કથનો નોંધવા બાબત‌.
પોલીસ પાસે કરેલા કથનો ઉપર સહિ નહીં લેવા બાબત
પોલીસે સાક્ષીઓની જુબાની લેવા બાબતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ___

ભારતીય સમાજવ્યવસ્થા
સામાજિક વસ્તીશાસ્ત્ર
વ્યાવહારિક સમાજશાસ્ત્ર
સામાજિક મનોવિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇલેકટ્રોનિક સર્કિટને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેને ___ કહે છે.

ચિપ
કંટ્રોલ યુનિટ
મધરબોર્ડ
સીપીયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2, 3, 4
1, 2, 3, 4
1, 2, 3
2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP